#SabarkanthaNews જલ્દીથી પાછા આવજો
કોવિડ-૧૯ મહામારીના આ સમયમાં લોકડાઉનના કારણે, સાબરકાંઠા જિલ્લામાં ફસાયેલા પ્રવાસી શ્રમિકોને સુરક્ષીત રીતે, તેમના વતન ઉતરપ્રદેશ પહોંચાડવા માટે,
આજ રોજ હિંમતનગર થી ૩૪૦ શ્રમિકો ને બસ મારફતે પાલનપુર રેલવે સ્ટેશનથી “શ્રમિક સ્પેશ્યલ ટ્રેન” ને શ્રી ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ , જિલ્લા અધ્યક્ષ શ્રી જે . ડી . પટેલ તેમજ વહીવટી તંત્ર સાથે ઉપસ્થિત રહી પ્રસ્થાન કરાવ્યુ.