#IndiaFightsCorona
ખાસ સાવચેતી
દીપ,મીણબત્તી,દીવા પાંચમી તારીખે રાત્રે નવ વાગે બધા સળગાવો તે પહેલા સેનિટાઇઝર નો ઉપયોગ કારસો નહીં. કારણકે…
સેનિટાઇઝર માં આલ્કોહોલ નું પ્રમાણ ૬૫% થી પણ વધુ હોય છે,આગ માટે આલ્કોહોલ એ પેટ્રોલ-ડીઝલ જેવું કામ કરે છે,જે તરત જ આગ પકડે છે
#StayHomeStaySafe #Covid19